• પગ ના તળિયા માં બળતરા દૂર કરે છે • માનસિક તણાવ ઘટાડે છે • સુગર કંટ્રોલ કરે છે • મન ને શાંત કરે છે • અનિયંત્રિત શુગરને કંટ્રોલ કરવામાં તમને રાહત મળે છે. • શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. • તમામ પ્રકારના હાનિકારક રેડિયેશનને દૂર કરે છે. • ગુસ્સો અને ચીડિયાપણું દૂર કરે છે. • માનસિક તણાવ ઘટાડવામાં મદદ કરે છે.

દેશી ગાય ના છાણમાંથી બનાવેલ સ્લીપર મોંઘી બ્રાન્ડ કરતા વધુ સારી કિંમત એટલી કે તમે ચોંકી જશો !

ગાયના છાણનો ઉપયોગ કરીને બનાવેલ નવીન ઉત્પાદનો ગ્રામીણ અર્થવ્યવસ્થાને સુધારે છે.

પર્યાવરણને અનુકૂળ હોવા ઉપરાંત, આ ખાસ ચંપલ વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ચંપલ સામાન્ય ચપ્પલ નથી પરંતુ તે પહેરનાર વ્યક્તિને ઘણી બીમારીઓથી બચાવે છે.

શું તમે ક્યારેય ગાયના છાણમાંથી બનેલા ચપ્પલ વિશે સાંભળ્યું છે? તમને સાંભળવામાં અજીબ લાગશે કારણ કે આજ સુધી આવું કોઈ ઉત્પાદન નથી બન્યું, પરંતુ દેશી ગાયના છાણમાંથી ચપ્પલ બનાવવામાં આવ્યા છે. તેઓ દેશમાં ખાસ કરીને મોટા પાયે ઉત્પાદિત થઈ રહ્યા છે. સુંદર હોવા ઉપરાંત, આ ચપ્પલ ટ્રેન્ડિંગ (ટ્રેન્ડિંગ ગોબર સ્લિપર્સ) પણ છે. તેમની વિશેષતા એ છે કે લગભગ અડધો કલાક પાણીમાં રહેવા છતાં તેઓ બગડતા નથી.

ફાયદાઓ

01. બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે .
02. શરીરની ગરમીને ઠંડક આપે છે .
03. નિયમિત ઉપયોગ વાટ, પિત્ત અને કફને સંતુલિત કરે છે.
04. પગના તળિયા પર થતી બળતરાને શાંત કરે છે.
05. અનિયંત્રિત શુગરને કંટ્રોલ કરવામાં તમને રાહત મળે છે.
06. મનને શાંત કરે છે.
07. શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.
08. તમામ પ્રકારના હાનિકારક રેડિયેશનને દૂર કરે છે.
09. ગુસ્સો અને ચીડિયાપણું દૂર કરે છે.
10. માનસિક તણાવ ઘટાડવામાં મદદ કરે છે.
11. શારીરિક અને માનસિક થાકનથી મુક્તિ મળે છે.
12. થોડાક દિવસોમાં અમારા આ ચપ્પલ પેહરવા થી સુગર , કોલેસ્ટ્રોલ, હદય રોગ, શરીરમાં દુઃખ, સાંધાનો દુખાવો અને માનસિક સમસ્યાઓ જેવી બીમારીઓને ઓછી કરવામાં મદદ કરે છે.
13. આ ચપ્પલ બીપી અને સુગર ના દર્દી ઓ માટે વરદાની વસ્તુ છે.
14. આ ચપ્પલ પહેરવા થી બીપી વધતું નથી અને બીપી નિયંત્રણ રહે છે.

ઘરમાં ગાયના છાણનું લીંપણકરવાથી થાય છે આ વૈજ્ઞાનિક ફાયદા

યુગો થીઆપણા દેશ માં ગાયને હિંમતનું સ્થાન મળ્યું છે. ભારતીય વૈજ્ઞાનિકોએ 1953-54 માં વિકસાવેલા પ્રથમ બાયોગેસ પ્લાન્ટ નુ નામ લક્ષ્મીજી રાખ્યું જેને આંતરરા્ટ્રીય ખ્યાતિ પણ મળી છે, એજ પૂર્વજોના પગલે ચાલીને આજે પણ ગાય ના છાણ ને શૂદ્ર માનીને ધાર્મિક વિધિઓ, પૂજા સ્થાનો, દીવા સ્થાપન,વગેરે માટે ગાય ના છાણ નો ઉપયોગ કરવા માં આવે છે,આ ઉપરાંત તમામ ભારતીય ગ્રામીણ ઘરોને નિયમિત પણે ગાયના છાણથી લીપવાની પ્રથા હજી પણ ઘણી જગ્યાએ અસ્તિત્વમાં છે.

આપણા પરંપરાગત ગ્રામીણ વિસ્તારમાં ભગવાનની પૂજા, હોમ- હવન,લગ્ન પ્રસંગ અથવા કોઈપણ શુભકાર્યો ની શરૂઆતમાં ઘર ના આંગણાની દીવાલને ગાય ના છાણ થી લેપ કરવાની થતી હતી. આ બઘું ગાયના છાણ થી થતું આજ ની ભાષા માં આંગણા ને સેનેટાઇઝ કરવામાં આવતું. ઉપરાંત, ગાય ના છાણ માંથી જંતુઓ અને કરોળિયા આવતા ન હતા, છેલ્લાં કેટલાંક વર્ષો મા છાણ અને ગૌમુત્ર આધારિત કૃષિ અને રોજની સારવારની પધતીઓ અપનાવીને દરેકનું ઘ્યાન તેના મહત્તમ ઉપયોગ તરફ આકર્ષવામાં આવ્યું છે. ઘણાં વૈજ્ઞાનિક સંશોધનોમાં જાણવા મળ્યું છે કે 19m ગાયના છાણ મા વિવિધ ક્ષમતા ના 100 થી 1000 કરોડ સૂક્ષ્મ જીવો હોય છે. આ પરીક્ષણો થી જાણવા મળ્યું છે કે કચરો ગમે તેટલો ઝેરી હોય ગાય ના છાણ મા છુપાયેલા સુક્ષ્મજીવો તેને ઉપયોગી બનાવે છે, એક ટન કચરા મા 10 કિલો ગાય નું છાણ ભેળવી ને આ સુક્ષ્મ જીવો થોડાં દિવસો મા જીવંત ખેતી માટે શ્રેષ્ઠ ખાતર તૈયાર કરે છે.

ગોબર નુ સ્થાન ઘણું ઊંચું છે પંચગાય માં એક તત્વ ગોબર પણ છે. ગોબર વાતાવરણને શુદ્ધ રાખે છે અને પવિત્ર ગણાય છે, વૈજ્ઞાનીકોએ સાબિત કરી બતાવ્યું છે કે ગોબરમા અનુકિરણો સામે રક્ષણ આપવાની ક્ષમતા - શક્તિ છે અનેક કીટાણુઓ ગોબર થી નષ્ટ પામે છે. યંત્રો દ્રારા તૈયાર કરતા રાસાયણિક ખાતર કરતા છાણીયું ખાતર શ્રેષ્ઠ સાબિત થયું છે. તે ખુબજ સસ્તું અને જમીનને ફળદ્રુપ બનાવે છે. ગોબર નો સદઉપયોગ કરી આપણે ગોબર ગેસ પ્લાન્ટ નાખીને તેના દ્રારા ગેસ મેળવવામાં આવે તો લાભ જ લાભ છે. ગોબર ના છાણા રસોઈના બળતર તરીકે પણ થાય છે, એવાં અનેક કાર્યોમાં જેમકે, હવન, હોળી, શ્રાદ્ધ કાર્ય, કરવામાં ગાય ના છાણા ઉપયોગ કરવામાં આવે છે જેનાથી વાતાવરણ શુધ્ધ અને રોગ થી મુક્તિ અપાવે છે.જાય છે.

PRODUCT

Double belt

₹999

V belt

₹999

Singal belt

₹999

ORDER NOW